Politics

એકનાથ શિંદેના સંપર્કમાં ઉદ્ધવ ઠાકરેના 16 વિધાનસભ્યો સંપર્કમાં

June 26, 2026 839 views 1 min read
એકનાથ શિંદેના સંપર્કમાં ઉદ્ધવ ઠાકરેના 16 વિધાનસભ્યો સંપર્કમાં

એકનાથ શિંદેના સંપર્કમાં ઉદ્ધવ ઠાકરેના 16 વિધાનસભ્યો સંપર્કમાં


મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વાર “ઓપરેશન ટાઈગર”ની ચર્ચાએ જોર પકડ્યું છે. શિવસેના (શિંદે ગ્રુપ)નો દાવો છે કે ઉદ્ધવ ઠાકરે ગ્રુપના અનેક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે, જ્યારે ઉદ્ધવ ગ્રુપ આ દાવાઓને સંપૂર્ણપણે નકારી રહ્યું છે. આ દરમિયાન સૂત્રોના હવાલાથી વધુ એક મોટો દાવો સામે આવ્યો છે કે થોડા દિવસો પહેલાં ઉદ્ધવ ઠાકરે ગ્રુપના ત્રણથી ચાર [...]